JAY KASTBHANJAN DEV
મંદિરના અધિષ્ઠાતા દેવ,શ્રી કષ્ટભંજન હનુમાન
કષ્ટભંજન દેવ નું મંદિર કે જે
ગુજરાતના
બોટાદ તાલુકાનાં સાળંગપુર
ગામામાં આવેલું છે, તે
સાળંગપુરના હનુમાનજી તરિકે પણ
પ્રસિદ્ધ છે. આ મંદિર
સ્વામિનારાયણ સંપ્રદાયની
વડતાલ
ગાદીના તાબામાં આવે છે.
ગુજરાતના
બોટાદ તાલુકાનાં સાળંગપુર
ગામામાં આવેલું છે, તે
સાળંગપુરના હનુમાનજી તરિકે પણ
પ્રસિદ્ધ છે. આ મંદિર
સ્વામિનારાયણ સંપ્રદાયની
વડતાલ
ગાદીના તાબામાં આવે છે.
મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન
હનુમાનદાદાની મૂર્તિની
સ્થાપના સ્વામિનારાયણ
સંપ્રદાયનાં ગોપાળાનંદ
સ્વામીએ કરી હતી.
આ સ્થળ અમદાવાદથી આશરે ૧૫૩
કી.મી દૂર આવેલું છે અને નજીકનું
મોટું શહેર બોટાદ છે.
પહેલી (મંગળા) આરતીનાં દર્શન
કરવા માટે અમદાવાદથી રાત્રે
૧૦:૩૦ અને ૧૨:૩૦ની બસ મળે છે જે
સીધી મંદિર પાસે ઉતારે છે.
મંદિરમાં સવારે
પહેલી મંગળા આરતી ૫:૩૦
વાગ્યે થાય છે.



No comments:
Post a Comment